13/11/2021
આજરોજ હોટેલ ધી ગ્રાન્ડ ક્રિષ્ના એન્ડ બજરંગ ભજીયા હાઉસ.રાજકોટ. ના આગંણે આહીર કર્મચારી મંડળ રાજકોટ અને ગુજરાત આહિર કેળવણી મંડળ. સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજાયો હતો.
તેમાં રાજકોટના મેયર શ્રી પ્રદીપભાઇ ડવ, નાગદાંનભાઇ ચાવડા,ઘનશ્યામભાઈ હેરભા,વીરાભાઇ હુંબલ,મેરામણભાઇ ગંભીર, હરદાસભાઇ ડાંગર,મનસુખભાઇ બાલા,કીરીટભાઇ મૈયડ,વાલજીભાઇ ચાવડા, હિરેનભાઈ ખીમાણીયા,રાજુભાઈ બોરીચા,લાભભાઈ બાલાસરા,બાબુભાઇ મકવાણા તથા આહિર સમાજ ના અન્ય આગેવાનો.
તેમજ
પી આઈ રામ સાહેબ, પી આઈ હડિયા સાહેબ,પી.આઇ ભાટુ સાહેબ, પી.એસ.આઈ હેરભા સાહેબ, તથા અન્ય પોલીસ અધિકારીઓ અને મિત્રોએ હાજરી આપી .
તેના બદલ આપ સૌનો ખૂબખૂબ આભાર .🙏🏻🙏🏻🙏🏻